Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 129
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatith .org Acharya Shri Kalassagarsuri Gyanmandin Acharya Shri Kailassagarsuri Gyanmandir માનજી કેવા છે ? તે પાંચશે ધનુષ્યની દેહ છે, સેવન સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનતિશ કરીને સર્વે પદાર્થ જાણી રહ્યા છે, અને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબંધ કરે છે, તેથી કોઈ જીવ તે ક્ષપકશ્રેણી ચડે છે, કેઈ તે સાધુપણું પામે છે, કઈ તે શ્રાવકપણું પામે છે, વળી કોઈ સમકિત પામે છે, કોઈ તે ભદ્રભાવને પામે છે. એ રીતે બહુ જીવને સંસારના કલેસથી ચુકાવે છે. વળી પૂજા સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે, તેથી પૂછ, સેવી, વાંદી પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપગમાતિશયે કરીને ભવી જીવને આ ભાવના ને ભાભવનાં કષ્ટદુખ આપદા ટાળે છે, એ ચરિ મહા અતિશય. વળી અશોકવૃક્ષ શેભે છે, કુલની વૃષ્ટિ ીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના કુલ જલથલના નીપજ્યાં વસે છે, વળી પ્રભુની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168