________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatith
.org
Acharya Shri Kalassagarsuri Gyanmandin
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનજી કેવા છે ? તે પાંચશે ધનુષ્યની દેહ છે, સેવન સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનતિશ કરીને સર્વે પદાર્થ જાણી રહ્યા છે, અને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબંધ કરે છે, તેથી કોઈ જીવ તે ક્ષપકશ્રેણી ચડે છે, કેઈ તે સાધુપણું પામે છે, કઈ તે શ્રાવકપણું પામે છે, વળી કોઈ સમકિત પામે છે, કોઈ તે ભદ્રભાવને પામે છે. એ રીતે બહુ જીવને સંસારના કલેસથી ચુકાવે છે. વળી પૂજા સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે, તેથી પૂછ, સેવી, વાંદી પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપગમાતિશયે કરીને ભવી જીવને આ ભાવના ને ભાભવનાં કષ્ટદુખ આપદા ટાળે છે, એ ચરિ મહા અતિશય. વળી અશોકવૃક્ષ શેભે છે, કુલની વૃષ્ટિ ીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના કુલ જલથલના નીપજ્યાં વસે છે, વળી પ્રભુની
For Private And Personal Use Only