________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિર વાય છે તે. પાકા દશ પ્રત્યેક વનસ્પતિ છે ચઉ. દહ સાધારણ છે બી ત્રિ ચઉરિંદ્રિ જીવના બે એ લાખ વિચાર તે જ દેવતા તિર્યંચ નારકી છે ચાર ચાર પ્રકાશી છે ચઉદાહ લાખ મનુષ્યના છે એ લાખ ચોરાશી છે તે પા ઈશ ભવ પરભવે સેવીયાજે પાપ અઢાર વિવિધ ત્રિવિધ કરી પરિહરૂં | દુર્ગતિના દાતાર છે તે પદ હિંસા કીધી જીવની છે બોલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના છે મૈથુન ઉન્માદ છે તે. છે | ૭ | પરિગ્રહ મે કારમો છે કીધે ક્રોધ વિશેષ છેમાન માં લોભ મેં કીયાં છે વળી રાગ અને દ્વેષ છે તે છે ૮ કલહ કરી જીવ દુહવ્યા છે કીધાં કુડાં કલંક છે નિંદા કીધી પારકી રતિ અરતિનિ:શંકા તે છે લા ચાડી કીધી તરે છે કીધે થાપણસો છે કુગુરૂ કુદેવ કુધર્મને છે ભલો આ ભરોસો છે તે છે ૧૦ ખાટકીને ભવે મેં કીયા |જીવ નાનાવિધ ઘાત ! ચીડીમાર ભવે ચરલાં માર્યા દિનરાતે છે તે છે ૧૧ છે કાછ મુલ્લાને
For Private And Personal Use Only