Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 146
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિચ્છામિ દુક્કડએ. ર૩ જળમાં નાંખી જાળ રે, જળચર દુહવ્યા વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પીડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પિોપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પંચેન્દ્રિય જીવ જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડંએ. ૨૬. ઢાળ ૩ જી, (વાણી વાણી હિતારીજ.—એ દેશી.) ક્રોધ લેભ ભય હાંસથી જી, બેલ્યા વચન અસત્ય, કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ. અદત્તરે, જિનજી મિચ્છામિદુક્કડં આજ. તુમ સાખે મહારાજને જીિન, દેઈ સારૂ કાજ, જિનછ મિચ્છામિ દુક્કડં આજ છે એ આંકણી દેવ મનુષ્ય તિર્યચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણે છે, ઘણું વિટંખ્યા દેહર-જિનજી. ૨. પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ, જે જિહાં તે તિહાં રહ્યું છે, કઈ ન આવે સાથરે જિનાજી. ૩. રાણી ભેજન જે કાંજી, કીધા ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે, પાપ કર્યો પ્રત્યક્ષ-જિતજી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168