Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે તે મુનિઓનું મને શરણ હેજે. ૪૨ કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તક રાએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે, ૪૩ કરોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને આ નર્થ રચનાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે એવા ધર્મનું મને શરણ હો, ૪૪ પાપના ભારથી દબાએલા જીવને મુગતિરૂપી કુવામાં પડતે જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનું મને શરણ હેજે. ૪૫ સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલા લેકને સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હેજે. ૪૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168