________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
વિધ ) સંધરૂપ સાત ક્ષેત્રમાં જે ધનખીજ મે તે સુકૃતની હું અનુમાદના
વાળ્યું હોય કરૂ છુ. ૫૧
આ સસારરૂપી સમુદ્રમાં વહાણુ સમાન જ્ઞાન, દેન અને ચારિત્ર જે સમ્યગરીતે પાળ્યાં હાય તે સુકૃતની હું અનુમાદના કરૂ છુ, પર
અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતની હું અનુમાદના કરૂ' છુ. ૫૩
સામાયકમાં ચતુર્વિં શતી સ્તવન ( ચાવીશ ભગવાનની સ્તુતિ ) અને છ આવશ્યકમાં જે મે ઉદ્યમ કર્યો ડાય તે સ સુકૃતની હું અનુમા દના કરૂં છું. ૫૪
આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય—પાપ એ જ સુખ-દુ:ખના કારણેા છે અને બીજુ કાઇ પણ કારણુ નથી એમ જાણીને શુભ ભાવ રાખેા. ૫૫ પૂર્વે નહિ ભાગવાયેલા કર્મો ના લાગવવા
For Private And Personal Use Only