________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર. ૬૬
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યતારાધાના સાંભળીને સકલ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૭ - પંચપરમેષ્ટી સમરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવકમાં ઈદ્રપણું પામ્ય. ૬૮
તેની સ્ત્રી રનવતી પણ તેજ પ્રકારે આરાપીને જ પાંચમા કપને વિષે સામાનિક દેવપ પામી, ત્યાંથી ચવીને બને મોક્ષે જશે. -
આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસશે તે મેક્ષસુખ પામશે.
પર્યન્તારાધના’ સમાપ્ત
For Private And Personal Use Only