Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપથાનકાના ત્યાગ કર. જે ચાત્રીશ અતિશય ચુત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યા છે અને દેવતા એ જેમનું સમાવસરણ રચ્યું છે, એવા અર્હતાનું મને શરણ હાજો. જે આઠ કર્મોથી મુકત છે, જેમની માઠ મહા પ્રતિહાર્યે એ શેાભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકેાથી જે રહિત છે, તે અહુતાનુ મને શરણ હાજો, સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઉગવાનુ નથી, ભાવ શત્રુઓને નાશ કરવાથી અરિહંત બન્યા છે. અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહુ તાનુ મને શરણ હાજો. ભયંકર દુ:ખરૂપી લાખા લહરીઓથી દુ:ખે કરી તરી શકાય એવા સ’સારસમુદ્ર જે તરી ગયા છે, અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે તે સિદ્ધોનું મને શરણુ હા. ૨૬ થી ૩૫ તપરૂપી સુગરથી જેમણે ભારે કમરૂપી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168