Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીંછી, માખ, ભ્રમર વિગેરે ચતુરિંદ્રિય જીવનો વધ થયે હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭ પાણમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવને વધ થયે હોય તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૮ ક્રોધથી, લેભથી, ભયથી હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય તે હું બિંદુ છું તેની ગહ કરું છું. ૧૯ કપટકળાથી બીજાને છેતરીને થોડું પણ નહી આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તે હું બિંદુ છું–તેની ગહ કરું છું. ૨૦ રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મિથુન મેં આચર્યું હોય તેની હું નિંદા ને ગહ કરૂં છું. ૨૧ ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168