________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતા જોઈ ઉપેક્ષા કરી હોય તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૧ - જિતેં મંદિર વગેરેમાં અશાતના કરનારને પિતાની શકિત છતાં ન નિ હોય તે તે મા દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨
પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાયું, હોય તે તે મારૂં દુકૃત મિથ્યા થાઓ. ૧૩
કેઈપણ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિ એકેદ્રિય જીને વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪
કીડા, શંખ, છીપ, પુરા, જળ, અળશીઆ વિગેરે બેદિય ને વધ થયેલ હોય તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ, ૧૫
કંથુઆ, જુ, માંકડ, મકડા, કીડા વગેરે જે તેઇદ્રિય અને વધ થયો હોય તે તે મારૂં દુકૃત મિથ્યા થાઓ. ૧૬
For Private And Personal Use Only