Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ઈમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે આવવા જોઈએ. ૪ સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૬ પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી ) કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય તે મારું દુષ્કત મિસ્યા થાઓ. ૭. જ્ઞાનેપકરણ પાટી, પિથી વિગેરેની જે કેઈ આશાતના થઈ હોય તે મારું મિથ્યા થાઓ. ૮ નિ:શંકા વિગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યક્ત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૯ - જિનેશ્વરની ચા જન પ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય અથવા અભક્તિથી પૂજા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168