________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્યપ્રકાશ એ. ૫. પુન્યપ્રકાશનું સ્તવન સંપૂર્ણ
શ્રી પર્યન્તારાધના. માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. હે ભગવાન! હવે અવસરને ઉચિત ફર માવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. ૧
અતિચારને આવવા જોઈએ, વ્રત ઉચ્ચરવા જોઈએ, જેને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨
ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ, દુષ્કૃત (પાપ) ની નિંદા કરવી જોઈએ અને સારા કામેની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષિને નમસ્કાર કરવા જોઈએ. ૩
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વિ
For Private And Personal Use Only