Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ બેહ, પામ્યાં છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬ શ્રીમતીને એ વલી મંત્ર ફ તત્કાલ ફણીધર ફીટીને, પ્રગટ થઈ કુલ માળ; શિવકુમારે જેગી, સેવન પુરિસે કાંધ, એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગે; આરાધનકે વિધિ, જેણે ચિત્તમાંહી રાખે તેણે પાપ પખાળી, ભવભય રે નાખે, જિનવિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮ ઢાળ ૮ મી. (નમે ભવિ ભાવશું-એ દેશી) - સિદ્ધાર્થ રાજા કળ તિલેએ. ત્રિશલા માત મહારતે અવનીતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર . જે જિનવીરજીએ, ૧. મેં અપરાધ કર્યો ઘણા એ, કહેતા ન લહુ પાર તો તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તારતે . ૨. આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખો એ, તા કેમ રહેશે લા જાતે જ. ૩. કરમ અલુણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168