Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ બેડીઓ તોડી નાંખી મોક્ષસુખ મેળવ્યું છે તે સિદ્ધનું મને શરણ હજો. ૩૬ ધ્યાનરૂપી અગ્નિના સંયોગથી સકળ કર્મ રૂપ મળ જેમણે બાળી નાંખે છે અને જેમને આત્મા સુવર્ણમય નિર્મળ થયે છે તે સિદ્ધોનું મને શરણ હેજે. ૩૭ - જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી તેમજ ચિત્તનો ઉદ્વેગ નથી, ક્રોધાદિ ક્યાય નથી તે સિદ્ધોનું મને શરણ હેજે ૩૮ બેંતાલીસ દોષરહિત ગોચરી કરીને જે અન્નપાણી (આહાર) લે છે તે મુનિઓનું મને શરણ હાજે. ૩૯. પાંચ ઈદ્વિચાને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનનો પ્રચાર જીતનારા, બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હેજે. ૪૦ જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતને ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમ ગતિ (મોક્ષ ) ના અનુરાગી છે તે મુનિએનું મને શરણ હો. ૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168