________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીંછી, માખ, ભ્રમર વિગેરે ચતુરિંદ્રિય જીવનો વધ થયે હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭
પાણમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવને વધ થયે હોય તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૮
ક્રોધથી, લેભથી, ભયથી હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય તે હું બિંદુ છું તેની ગહ કરું છું. ૧૯
કપટકળાથી બીજાને છેતરીને થોડું પણ નહી આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તે હું બિંદુ છું–તેની ગહ કરું છું. ૨૦
રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મિથુન મેં આચર્યું હોય તેની હું નિંદા ને ગહ કરૂં છું. ૨૧
ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના
For Private And Personal Use Only