________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહ
પરિગ્રહ સંબંધમાં જે મમત્વભાવ મેં ધારણ કર્યો હોય તેની હું નિંદા-ગહ કરું છું. ૨૨
જુદી જુદી જાતનાં રાત્રિભેજનત્યાગના નિયામાં મારાથી જે ભૂલ થઈ હોય તેની હું નિંદા ને ગહીં કરું છું. ૨૩ - જિનેશ્વર ભગવાને કહે બા અને અત્યંતર બાર પ્રકારને ત૫ જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હોય તેની હું નિંદા ને ગહ કરું છું. ૨૪
મેક્ષપદને સાધવાવાળા ગેમાં મન, વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફેરવ્યું તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૫
પ્રાણાતિપાત વિરમણવ્રત વિગેરે બાર વ્રતેને સમ્યગુ વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયો હોય તે હવે જણાવ, તું કોપરહિત થઈને સર્વે ને ક્ષમા આપ અને પૂર્વનું વેર દૂર કરીને સેવે ને મિત્રો હોય તેમ ચિન્તવ.
પ્રાણાતિપાતમૃષાવાદ, મિથ્યાત્વશય, આ મેક્ષમાર્ગની સન્મુખ જતાં વિઘભૂત
For Private And Personal Use Only