________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે તે મુનિઓનું મને શરણ હેજે. ૪૨
કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તક રાએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે, ૪૩
કરોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને આ નર્થ રચનાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે એવા ધર્મનું મને શરણ હો, ૪૪
પાપના ભારથી દબાએલા જીવને મુગતિરૂપી કુવામાં પડતે જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનું મને શરણ હેજે. ૪૫
સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલા લેકને સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હેજે. ૪૬
For Private And Personal Use Only