Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y
તા; શિવગતિ રાષનતછેૢા એ, એ પાંચમા ઋષિકાર તા. ૩ આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કઇ લાખ તા; આત્મા સાખે તે નિદ્રીએ એ, પડિમિય ગુરૂસાખ તા. ૪ મિથ્યામતિ વતોવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તા. ૫ ઘડયાં ઘડાવ્યાં જે ઘણાંએ, ઘરટી હળ ડુથિસ્માર તે; ભવ ભવ મેઢી મૂકીયાંએ, કરતાં જીવસહાર તા. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તા; જનમાંતર પાહાત્યા પછી એ, કેણે ન કીધી સાર તા. ૭ આ ભવ પરભવ જે કર્યાં એ, એમ અધિકરણુ અનેક તે; ત્રિવિધે ત્રિવિધ વાસરાવીએ, આણી હૃદય વિવેક તા. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરેા પરિહાર તા, શિવગતિઆરાધન તણે! એ, એ છઠ્ઠો અધિકાર તા ૯.
ઢાળ ૬ ટી.
આવે તું જોપને જીવડા~~~એ દેશી. ) ધન ધન તે દિન માહરા, છતાં કીધે. ધમ; દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત ક
For Private And Personal Use Only

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168