________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૯
સર્વે જીવને સુખી કરીને મુકિતનગરીમાં વાસે ર. તેજ તાહેર કરવા યેાગ્ય છે તે કર. કરી ફરી આ અવસર તું કે'વારે પામીશ ? એમ જાણીને આ ભાવના રાજ ભાવવી જેથી સ આપદા મટી જશે. ને સર્વે સોંપદા પામીશ તે સારૂ હવે પ્રમાદ કરીશ નહીં, ઘણું શું શીખવીએ? જે રીતે પાતાને ને પરને શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ મંગળ જય વિજય માક્ષ પરમ મહેાદય થાય તેમ કરજો.
આત્મભાવના સંપૂર્ણ .
OF
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only