________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણી એક જોજન સુધી સંભળાય છે, વળી પ્રભુજીને ચામર વજાય છે, વળી રત્નના સિંહાસન પર બેઠા છે, વળી ભામંડળ પડે રાજે છે, આકાશે દુંદુભી ગાજે છે, વળી ત્રણ છત્ર માથે છાજે છે, વળી બારે થશે સહિત છે, ચેત્રીસ અતિશયે કરી વિરાજિત છે પાંત્રીશ વાણુ ગુણે કરી રાજિત છે. આઠ પ્રાતિહાર્ય તેણે કરી શોભીત છે, અસંખ્યાતા ઇંદ્ર કરી સેવિત છે, અઢાર દેશે કરી રહિત છે. કેવળજ્ઞાન, કેવળર્શન આદિ દઈ અનંત ગુણે કરી સહિત છે. તરણું–તારણ જહાજ સમાન છે. કલ્યાણકને દિવસે નરકે પણ અજવાળાં થાય છે. વળી મહાગોપ, મહામાહિણ, જગથ્થવાહ એવી ઉપમા છાજે છે. મોક્ષને સાથી છે. કેડ કેવળી, બે હજાર કેડ સાધુ, ગણધર, કેવળજ્ઞાની, મન:પર્ય વજ્ઞાની અવધિજ્ઞાની, મતિજ્ઞાની, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, ચતુવિધ સંવ, સમકિતી
For Private And Personal Use Only