________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खाइकम्मसंजोग निव्वत्तिए दुस्करूवे दुकफले दुकाणुबंधे |
તેઓ એમ આખ્યાન કરે છે કે નિશ્ચે આ લેાકમાં જીવે અનાદિ કાળથી છે અને અનાદિ કના સંચાગથી જનિત જન્મ, જરા, મરણુ, રાત્ર, શેક, લક્ષણ, દુઃખરૂપ, દુ:ખ ફળવાળા અને દુ:ખની પરંપરાવાળા અનાદિ સંસાર છે,
एयस्स णं वच्छित्ति सुद्धधम्माश्रो सुद्धधम्मसंपत्तिपावकम्मविग माओ पावकम्मविगमो तहा भव्वत्ताइ भावओ ||
એ અનાદિ સંસારભ્રમણના અંત શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મનું. આગમાકૃત વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. તે શુદ્ધ ધર્મની સ`પ્રાપ્તિ, મિથ્યાત્વમાહનીય પ્રમુખ
For Private And Personal Use Only