________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Gજે અતીત અનાગત ને વર્તમાનકાળના બહેનતેર તીર્થકર, વીસ વીહરમાન, વૃષભાનન, ચંદ્રાનન, વારિષણ ને વર્ધમાન એ ચારે શાશ્વત જિન મળી છ— જિનને કરૂં પ્રણામ શાશ્વતી પ્રતિમા પાંચશે ધનુષ્યની તથા સાત હાથની છે, રત્નની છે, દીવ્ય છે, મનેહર છે, જેને દીઠે શાશ્વતાં સુખનું પામવાપારું થાય છે. જે વ્યંતરનિકાયમાં અસંખ્યાતા
તિષમાં અસંખ્યાતા જિનબિંબ છે, વળી ત્રણ ભુવનમાં પંદરસે ને બેંતાલીસ કેડ અઠાવન લાખ છત્રીસ હજાર ને એંશી શાવતા જિનબિંબ છે, તે સર્વેને માહરી અનતી કેડણ કડવાશ ત્રિકાલવંદના હશે. વળી અશાશ્વતી પ્રતિમા આબુમાં, આદીશ્વર, નેમીનાથજી, પારસનાથજી, શાંતિનાથજી પ્રમુખ જિનબિંબ ઘણું છે. વળી અનંતા જીવ મુક્તિ પામ્યા તે સર્વેને મારી અનંતી કડાણા ડવાર ત્રિકાલવંદના હેજે. અષ્ટાપદજી
For Private And Personal Use Only