________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ,-ચાર ગતિમાં ભવ (જન્મ-મરણ) રૂપ ચ મધ્યમાં ભટકતાં મેં મહિના વશથી જે કઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાયે કરી ખમાવું.
नरएसुय उववन्नो, सत्तसु पुढवीसु नारगो होउं । जो कोवि तत्थ जीवो, दुहविभो तंपि खामेमि ।। ३ ।।
સાતે નારકીની પૃથ્વીમાં નારકી પણ ઉત્પન્ન થઈને મેં નારકીના ભાવમાં કોઈ પણ નારકી જીવને દુ:ખ દીધું હોય તેને પણ હું ખાવું છું. ૩ घोलणचुन्नणमाइ, परुप्परं जं कयाइं दुकाई। कम्मवसेण च मए,
For Private And Personal Use Only