________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। ૐ શ્રી વવવરમેષ્ઠિને નમઃ ।। શ્રી આત્મભાવના.
અહીં આત્મા ! તુ' વિચારી જોજે કે તુ અનંત કાળ થયાં રઝળે છે, પણ દુ:ખના અંત આવ્યા નહીં. હવે તુ' મનુષ્યના જન્મ પામ્યા છે તે ધમ સાધન કર કે જેથી સર્વે સંતાપ મટી જાય. એવી રીતનું ધર્મ સાધન કરી કે જેથી વહેલા સુક્તિ મળે તેમ કરા, શાથી જે હવે તમારે સંસારમાં રઝળવુ તે ઠીક નહીં; મુક્તિના કારણે સાચાં પામ્યા છે, તે આ અવસર ચૂકવા નહીં.
આયુ અષ્ટાપદ ગીરનાર, સમેતશિખર શત્રુ જય ગિરિ સાર; પંચેતી ઉત્તમ ઢામ, સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ.
For Private And Personal Use Only