________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને એમની જોડે ઉચિત યોગરૂપ સમાગમ થાઓ ! મને એવી રૂડી પ્રાર્થના કરવાનું પ્રાપ્ત થાઓ ! એ પ્રાર્થના કરતાં મને પ્રેમ જાગે ! અને એ પ્રાર્થનાથી મને મિક્ષબીજ (કલ્યાણકારક સફલ સાધનમાર્ગ) પ્રાપ્ત થાઓ.
पत्तेसु एएसु अहं सेवारिहे सिया, प्राणारिहे सिपा, पडिवत्तिजुत्ते सिपा, निरइभारपारगे सिया॥
અરહેતાદિકને સુગ પ્રાપ્ત થયે છતે હું તેમની સેવા કરવા લાયક થાઉં, આજ્ઞા પાળવા લાયક થાઉં, ભક્તિ યુક્ત થાઉં અને દોષરહિત તેમની આજ્ઞ નો પારગામી થાઉં અથત તેમની આજ્ઞાને યથાર્થ રીતે પાળી પાર ઉતારી શકું.
संविग्गो जहासत्तीए सेवेमि
For Private And Personal Use Only