________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अहवा सव्वं चिय वी-रायवयणाणुसारि जं सुकडं । कालत्तएवि तिविहं, अणुमोएमो तय
અથવા વીતરાગ વચનને અનુસારે જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણે પ્રકારે (મન, વચન અને કાયાએ કરી ) અનુદીએ છીએ. ૫૮
मुहपरिणामो निच्चं, चउसरणगमाइ श्रायरंजीवो । कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥ ५९ ॥ - નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ આદિને આચરસ્ત પુન્યપ્રકૃતિએને બાંધે છે, અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. ૫૯
For Private And Personal Use Only