________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatith
.org
www.kobatirth.org
Acharya Shri Kalle
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाणंमि दंसणंमि य, तवे चरित्ते य चउसुवि अकंपो। धीरो
आगमकुसलो, अपरिस्सावी रहस्साणं ॥३३॥ - જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, આપણે કહેલા ગુપ્ત પાપ બીજાને નહીં કહેનાર એવા ગુરૂ પાસે આળાયણ લેવી જોઈએ. ૩૩
रागेण व दोसेण व, जंभे अकयन्नुआ पमाएणं । जो मे किचिवि भणियो, तमहं तिविहेण खामेमि ॥३४॥
રાગ અને દ્વેષે કરી, અથવા અકૃતજ્ઞપણાએ અને પ્રમાદે કરી તમારૂં જે અહિત બીજાને મેં કંઇક કહ્યું હોયતે હું મન, વચન, કાયાએ ४ सभाछु. ३४
For Private And Personal Use Only