________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुक्कलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही॥४१॥
આ સંસારમાં સમ્યગ દર્શનમાંરક્ત, નિ– યાણ રહિત, શુકલ લેશ્યાવાળા જે મરણ પામે છે તે અને બધિબીજ (સમક્તિ) સુલભ થાય छ. ४१
जे पुण गुरुपडिणीया, बहु. मोहा ससबला कुसीला य । मसमाहिणा मरंति, ते हंति अणंतसंसारी ॥४२॥
જેઓ વળી ગુરૂના શત્રુભૂત, ઘણું મહત્વ વાળા દૂષણ સહિત, કુશીલ અને અસમાધિથી મરણ પામે છે, તેઓ અનંતસંસારી થાય છે.૪૨
जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेणं । असबलप्रसंकि
For Private And Personal Use Only