________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्वत्य संजओमित्ति । सव्वं च धोसिरामि, एयं भणियं समासेणं १२॥
પ્રથમ તે હું સાધુ છું, બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળે છું, તેથી હું સર્વને સિરાવું છું; આ સંક્ષેપ કરી કહેવામાં આવ્યું. ૬૨
જીરું નપુર, લિવसुभासियं अमयभूअं । गहिओ सुग्गइमग्गो, नाहं मरणस्स बीનિ વર
જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું આત્મતત્વ હું પામ્ય અને સિદ્ધગતિને માર્ગ ગ્રહણ કર્યો, તેથી હું હવે મરણથી બહીતે નથી. ૬૩ .
धीरेणवि मरियव्वं, काउरिसे
For Private And Personal Use Only