________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ કરીને અનુક્રમે પ્રાણી શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે. ૬૭
निक्कसायस्स दंतस्स, सूरस्स ववसाइणो । संसारपरिभीअस्स, પરસ્ટાર મુહં મળે છે ૬૮
કષાય રહિત દાન, (પાંચ ઈદ્રિ અને છઠ્ઠા મનને દમન કરનારા) શુરવીર અને ઉદ્યમવંત તથા સંસારથી લાયબ્રાંત થએલા એવાનું પચ્ચખાણ રૂડું હાય. ૬૮
__ एवं पञ्चखाणं, जो काही मरणदेसकालंमि। धीरो अमूढसन्नो, सो गच्छइ उत्तमं ठाणं ॥ ६९ ॥
ધીર અને મુંઝવણરહિત જ્ઞાનવાળો મરણના અવસરે જે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯
For Private And Personal Use Only