________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अणुमइहिं पायरिमं । धम्मविरुशमसुद्धं, सब्वं गरिहामि तं पावं છે પણ .
જે મન, વચન અને કાયાએ કરી કરવા, કરાવવા અને અનુમોદવા વડે આચરેલું એવું ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું નિંદુ છું ૫૪ ___अह सो दुकडगरिहा-दलिउ. कडदुक्कडो फुडं भणइ। सुकडागुरायसमुइन्न-पुन्नपुलयंकुरकरालो છે પણ
હવે દુષ્કતની નિંદાથી દળ્યું છે ઉત્કૃષ્ટ પાપકર્મ જેણે એ અને સુકૃતને જે રાગ તેથી થયેલી પવિત્ર વિકસ્વર રેમરામજીએ સહિ. તએ તે જીવ પ્રગટ નીચે પ્રમાણે કહે છે. ૫૫
For Private And Personal Use Only