________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kailas
હિંસાદિક દેશે કરીને રહિત, કર્યો છે કરૂણાભાવ જેમણે એવા, સ્વયંભૂરમણસમુદ્ર જેવી વિસ્તીર્ણ બુદ્ધિવાળા, જરા અને મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, અને અતિશય પુન્ય કર્યું છે જેમણે એવા સાધુનું મહેને શરણે હા. ૩૮
રામવિલંઘવુ, તિમमुक्का विमुक्कचोरिका । पावरयसुरयरिका, साहुगुणरयणचिच्चिका ३९।
કામની વિડંબનાએ કરીને રહિત, પાપે કરીને રહિત, વળી જેમણે ચોરીને ત્યાગ કર્યો છે એવા, પાપરૂપ રજના કારણે એવા માથુનથી રહિત અને સાધુના ગુણરૂપ રનનો કાંતિવાળા એવા મુનિઓનું મન શરણ હે. ૩૯ ___ साहुत्तमुहिमा जं, पायरियाई तो अ ते साहू । साहुभणिएण गहिश्रा, तम्हा ते साहुणो सरणं ।।
For Private And Personal Use Only