________________
Jain Education International
કુછ ચિરાગાં કા, ન શાદી સે, ન માતમ સે કે કામ, દર મદિલમે હમને રેખા, ઉના જલ જાતે હુએ.
સંસારના કેટલાક દીપકાને જગતનાં વિનાદ કે વિષાદ ( રાગ-દ્વેષ ) સાથે કરીા સબંધ હોતા નથી. એ ( સ્થિતપ્રજ્ઞ) દીપકી સસારના દરેક ઉત્સવોમાં પોતે પ્રજવલતા જ રહે છે ( અને માદર્શન કરવા પાછળ જાતને ગાળી નાખે છે ),
For Personal & Private Use Only
www.jainelibrary.org