Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
શ્રી ભકતામર છે મહાયત્ર
XXX
પૂજન
વિધિ
૪૪ શ્લેકે હરિગીતમાં - નમન કરતા દેવના મણિ મુગુટને દીપાવતા, જે પાપરૂપી તિમિરદળને સર્વદા સંહારતા, *
* REN જે છે ખરે! આધાર રૂપ ભવમાં ભૂલેલા પ્રાણીને, આદિ પ્રભુના પદયુગલને નમ્રતાથી વંદીને. ૧ ૪૪ કે મંદાક્રાન્તામાં - દીપાવે જે મુકુટ મણિના તેજને દેવતાના, સંહારે જે અઘ તિમિરને માનવના સદાના,
જે છે ટેકા રૂપ ભવ અહિં ડૂબતાં પ્રાણીઓને, નિચે એવા પ્રભુચરણમાં વંદનારા અમે એ ૧૦. શ્લેક–૨. નમોડત છે ઃ સંતુતઃ સવારમાં તરવો–ભૂત વૃદ્ધિપfમઃ સુરોના જ
स्तोत्रैर्जगत्रितय चित्तहरै रुदारैः स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् स्वाहा ॥२॥ अन्वय :- सकलवाङ्गमयतत्त्वबोधात् उद्भूतबुद्धिपटुभिः मुरलोकनाथैः जगत्रितय चित्तहरैः उदारैः स्तोत्रः यः संस्तुतः तं प्रथमम् जिनेन्द्रम् ક્રિઢ અઢુ અરિ ઢોળે રા ગાથાર્થ – અભિધેય :- જે પ્રભુ સકલ સમસ્ત રાજના રહસ્યના બેધથી ઉત્પન્ન થયેલ બુદ્ધિની કુશળતાવાળા દેવલોકના સ્વામી ઇન્દ્ર વડે, ત્રણ જગતના લોકેના ચિત્તને હરના ઉદારઅર્થથી ગંભીર સ્તોત્ર વડે સ્તવાયા છે. તે પ્રથમ જિનેશ્વર કષભદેવને હું પણ સ્તવીશ જ. વિશેષા:- અહો ! અહો ! અહો ! આ યુગની આદિમાં થયેલ પ્રભુ ગષભદેવ પ્રથમ જિનેન્દ્રની હું પણ મુકત કંઠે રસ્તુતિ કરી શકું? અરે? આ મારા પ્રભુની કેવા કેવા દેવોએ સ્તુતિ કરી છે.? પેલા સકલ શાસ્ત્રના ગૂઢ રહસ્યને પામીને કુશાગ્ર બુદ્ધિવાળા બનેલા ઇન્દ્રો છે ને? દેવલોકના માલિકે છે ને? હા... તે ઈન્દોએ પણ જાણે મનભરીને મને હર સ્તંત્રથી મારા પ્રભુની સ્તુતિ કરી છે. આ સ્તોત્રને માત્ર કાવ્ય રચનાથી મનહર ન જાણુતા તેત્રમાં તે ઉદારતા અર્થાત અર્થ અને ભવ્ય ગભીરતા ભરી છે. ભાવાર્થ - મિથેય :-- સંસાર સાગાર મેં સરખ્ય નિન ! વિનેશ્વર છે સમગ્ર શાસ્ત્ર છે એ જે રોષ છે उत्पन्न हुई बुद्धि से कुशल देवेन्द्रो द्वारा तीन जगत के जीवों के चित्त का हरण करनेवाले मनोहर और उदार श्रेष्ठ भर्थ वाले स्तोत्रों से स्तुति की गई है, उन प्रथम जिनेश्वर औ ऋषभदेव स्वामी की मै मी स्तुतिकरूँगा ॥२॥
GEET