Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
=
શક્તામર સહાયશ્ર
GOO
પુજનવિધિ
******
એની શું તાકાત કે મેરૂના શિખરને ગબડાવે !. આ દેવ ! હું જાણું છું કે સ્ત્રીથી ચિલત થાય તે વીતરામ નહિ.... ને... વીતરાગ હૈાય તે અંગનાના અ`ગે માહાય નહિ. માર્ચ :- મળવાન છા વીસાપન સાતે હૈ :- હૈ નિવિહાર ત્રમુ ! यदि देवांगनाओं द्वारा आपका मन जरा मी विकारमार्ग पर नहीं ले जाया गया तो इसमें माश्वर्य क्या है ? जिस प्रलयकाल की वायु ने पर्वतों को कम्पायमान किया है उसने मेरू पर्वत के शिखर को कम्पायमान- चकित किया हैं क्या ? अर्थात् नहीं किया ||१५|| કથા-૮. મક્ષ મુનીન્દ્ર :– અયોધ્યા નગરીમાં રાજવી સજ્જન કેટલાક સમયથી દુષ્ટ દેવી દોષથી પીઢાઈ રહ્યા છે. અનેક ઉપાયે કરવા છતાં દોષમુક્ત થતા નથી. એટલે મ`ત્રીશ્વરે આચાય ભગવંત ગુણુસેનસૂરીશ્વરજી પાસે આવી તદન કરી ધ`મત્રથી પ્રતિકાર કરવાની વિનંતિ કરી આચાય મીએ રાત્રે આવશ્યક ક્રિયા પ્રતિક્રમણાદિ કરી શ્રી ભકતામર સ્તંત્રનું ધ્યાન રારૂ ક્યુ ૧૫ મા શ્લાક ઉપાંશુ જાપે પૂર્ણ કર્યાં ત્યાંજ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને બાલ્યા કે – સજ્જન રાજાને નિરોગી કરવા માટે મ`િના ચરણાભિષેકનું જળ કામ લાગશે – સવારે મત્રી વદન કરવા આવ્યા ત્યારે આચાય શ્રીએ કહ્યું કે હું મંત્રીશ્વર ! ગુજરાતમાં માઁ નામના આચાય બિરાજમાન છે. તે રાત્રે સદા કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે. તેમને અહીં પધારવા સબહુમાન નિતિ કરા – મત્રીશ્વરે ત્યાં જઇ અચેષ્મા પધારવા વિનતિ કરી - મુનીન્દ્ર વિહરતા અનુક્રમે અધ્યા પધાર્યાં – સજ્જન રાજાએ ભાવપૂર્વક સન્માન કર્યું “મક્ષ મુનીન્દ્રના ચરણુજાના સિંચનથી રાજા દોષ રહિત થતાં સજ્જન રાજા – મત્રી અને પ્રજા પરમ દયામય જૈનધર્માંની સુદર આરાધના કરવા લાગ્યા. ગુ. સ. કૃત મન્ત્રાન્તાય :શ્લોક ૧૫ ના... હું સ્વપ્ન દ્વારા શુભાશુભ જાણવાનો મંત્રઃ-૨વીસ તીર્થં તળી બાળ। વચપરમેઇિ तणी आण । चउवीस तीर्थंकर तणs तेजि । पञ्चपरमेष्ठितणइ तेजि । ॐ अहूं उत्पत्तये स्वाहा
***
પા