Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
*
શ્રી
#
*
****
- સંતે માને પ્રભુ તમને આદિ ને અવ્યયી તે, બ્રહ્મા જેવા અવધિ પ્રભુ કામકેતુ સમા છે;
યેગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છે. જ્ઞાની રૂપે વળી વિમળતા પૂર્ણ તવે ભર્યા છે. ૨૪ છે. ભ કતામર છે મહાય શ્લોક ૨૫. (નમોહંત) વૃદ્ધત્વમેવ વિધાર્વત! વુદ્ધિવોપાત વૈ શોસિ મુવન ત્રય રાજત્વાત. Yor- धाताऽसि धीर! शिव मार्ग विधे विधानाद्, व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि स्वाहा ॥२५॥ * 4 अन्वय :- विबुधार्चित ! बुद्धिबोधात् त्वम् एव बुद्धः, भुवनत्रयशक्करत्वात् त्वम् शङ्करः असि, धीर ! शिवमार्गविधेः विधानात धाता असि, स्वम्
gવ કથા | guોન: અસિત ગાથાર્થ – પ્રભુ જ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ :- હે વિબુચિત ! દેએ પૂજેલી બુદ્ધિના બેધથી તમે જ બુદ્ધ છે. ત્રણ જગતના પ્રાણીઓને સુખ કરનારા હેવાથી તમે જ કરે છે. હે ધીર! શિવમાર્ગનું વિધાન કરવાથી–મોક્ષમાર્ગનું સર્જન કરવાથી આપ જ ધાતા-બ્રહ્મા છે. હે ભગવાન્ ! આમ પ્રગટ રીતે પુરુષોમાં ઉત્તમ છે. એટલે આ૫ જ પુરુષોત્તમ-કૃષ્ણ છે. વિશેષાર્થ :- ઓ દેવેથી પૂજિત મારા ભગવાન્ ! મને આવીને
કેઈએ પૂછયું. તમારા દેવ તો ઠીક પણ....ભગવાન્ બુદ્ધ' કેણુ? ભગવાન શંકર કેશુ? અરે પેલા બ્રહ્મા” કેશુ? છે અને એ પણ કહી દે છે કે-એ મારા પ્રભુ ! આ અજ્ઞાનીઓને મારે શું કહેવું? મેં તે ચેમ્બુ પરખાવી દીધું કે
હું તો જાણે એક વીતરાગને-આદિનાથને તીથલ કરને મેં કહ્યું લો સાંભળે ઈ બુદ્ધ તો એ જ કહેવાય કે જે કેવળજ્ઞાન રૂપ બુદ્ધિના બેધથી શોભતા હોય તેથી આ મારા આદિદેવ એ જ સાચા બુદ્ધ છે. “શંકર' પણ એ જ કહેવાય કે જે “શ” એટલે સુખ અને કર' કરવાવાળા હોય, પ્રભુ ! તમારા સિવાય આ ત્રણે ય ભુવનને દેવાનાના દાન દઈને કે સુખી કરે છે? મારે માટે તે આ ખારે આદિદેવ એજ “શ કર’, અને...ધાતા-વિધાતા કે બ્રહ્મા આ માટીના
પૂતળા પેદા કરવાથી અને ભોગવવાથી થોડુ થવાય? આવે? ધાતા-વધાતા કે બ્રહ્મા એ જ કે-જેણે મોક્ષે જવાને જ સાચે પુલ બાંધે છે. અર્થાત સમગૂ જ્ઞાન-દર્શન ચારિત્રનું નિર્માણ કર્યું છે. તેથી આ અમારે આદિદેવ એ જ
મદદ