Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
જ
વિષિમ
- ગાથાર્થ :- જલભય હરનાર :- પ્રભુ ! શુધ્ધ થયેલા ભયંકર મગરમચ્છ, પાઠીન, પીઠ આદિ જલચર પ્રાણીઓને પણ
ની ૧૬૭! લકતામર
ભય આપનાર પ્રચંડ વડવાગ્નિવાળા સમુદ્રમાં મોટા મોટા મેજાઓની સપાટી પર-ટોચ પર રહેલા વહાણના યાત્રિકે
આપનું સ્મરણ કરતાં ત્રાસને - ભયને છોડીને સહસડાટ ચાલ્યા જાય છે. - કિનારે પહોંચી જાય છે. પૂજન
વિશેષાર્થ – એ પ્રભુ ! તમારા લકત મઝધારમાં જહાજ ચલાવી રહ્યો છે. પણ દરિયે તે હેલે ચડયા છે, એવો તે ભયંકર બન્યો છે કે મોટાં મોટાં મગરમચ્છના ટોળાં ને કેળાં તથા પેઠીન અને પીઠ જેવા મોટા મોટા કે મ તેમાં હવે યથેચ્છ મહાલી રહ્યા છે. ભયભીત કરી નાંખે તે વવાગ્નિ આ દરિયામાં પેદા થયેલે...અગ્નિ છે પણ તેમાં પ્રગટી ચૂક્યો છે. પેલું જહાજ પણ હવે ઉછળતાં મોજાઓના શિખર પર ઉછળતું પડું પડું થઈ રહ્યું છે. આ બધું થયું છે તો ય શું ? તમારા ભકત તે આરામથી આસન જમાવીને તમારું સ્મરણ કરે છે. અને ખરેખર પિતાને ધામ પહોંચી જાય છે. પ્રભુ ! આવા તોફાની દક્ષિાની સેર પર જવાનું કયારે થાય તે ખબર નહીં. પણ આ શોકસાગર ક્ષણે ક્ષણે મારી આરાધના– સાધનાના જહાજને ડૂબાડવા આવે છે. એ દેવ ! તમે મારું ધ્યાન રાખજો, મને મારા મોક્ષના ભવપારના કિનારે લઈ જજો. તમારું સ્મરણ તે મારે હવે અજપાજ૫ રૂપે કરવું કહે છે. પણ... મને આ શેકસાગરમાં ન ડુબાવીશ. માવાયે - કરમાર દ્વારા વમુ હતુfક :- દે રવાન્ ! શુમિત વને દુખ મયંકર मगरमच्छो के समूह और पाठीन तथा पीठ जाति के मत्स्य व भयंकर बवानल अनि जिसमें है ऐसे समुद्र में जिनके जहाज * लहरों के अग्रभाग पर स्थित हैं ऐसे जहाज वाले लोग आपका मात्र स्मरण करने से ही भयरहिस होकर निर्विघ्नरूप से इच्छित શાન પર Êનતે હૈ || કથ-૨૬. શેઠ ધનાવહ શ્રી યંજન પાર્શ્વનાથ સ્વામી આદિ અઢી હજાર પ્રાચીન છે પ્રતિમાજીથી સુશોભિત તામ્રલિપુિરી-સ્થસ્પનતીથે ધનાવહ શેઠ આદિ જિનેશ્વરસૂરીશ્વરએ સદુપદેશ આપ્યો કે
જાય છે
T