Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi

View full book text
Previous | Next

Page 321
________________ ૩૧૮ છે કે ભારતભરમાં શ્રી સંઘમાં લીધેલા બે હજાર તામ્રયંત્રો – તથા ૬ વિધિ વિધાન ગ્રન્થ દયાણુ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય દેવ સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી વીજાપુરમાં રપ હજારના.મદિર સં. ૨૦૪૬ વૈશાખમાં અજનરાલાકા મહેસવમાં મુલુન સંધમાં પ્રશાન્તમૂર્તિ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી પહાયન - મહારાજની નિશ્રામાં ૬ હજારના શ્રી ભક્તામર રષિમંડલ વિસ્થાનક ત્રણ મંત્ર પકવવાના - દેવદ્રવ્યની લગભગ ૭પ હજારની બોલી બોલાઇ હતી - એસ મનસુખલાલની કુવાલા શ્રી માન મનસુખલાલભાઇ યાર દહેરાસરના જન પ્રમુખ છે. તેઓએ પોતાની ઓફિસમાં ચોપાટી - નમિનાથજી પાયધુની. મોટાવડાલા અને કાલાવાડમાં ૫૧ હારના. વિધિ શાન્તાક્રુઝ વેર૮ મા શખેશ્વર પાશ્વનાથ ગૃહત્યના સ્વ, તારાબેન કેશવલાલ પરિવારે ૨૨ હજારના - મી થાણુ સંઘમાં ૧૫ હજારના- બી જગવલલ પાર્શ્વનાથ મલાડ સંઘમાં ૧૦ હજારના. - અનુભવી વિધિ કા૨ક મી કુંવરજીભાઈએ તથા મદ્રાસ સંઘમાં ૧૦ હજારનાં. - કલકત્તા ભવાનીપુર સંઘમાં મી કાન્તિલાલબાઇ ૧૦ હજારના. * ભીનમાલમાં તાલ વાલા શ્રીમાન્ સુમેરમલજીએ ૧૦ હજારના. સાંગલીમાં મીયાઝલોબને ૧૦ હીરના યાત્રા અપાવ્યા. શ્રેષ્ઠ ક્રિયાકારક - મી બાબુભાઈ કડીવારોએ લંડન. આફ્રિકામાં તથા શ્રી હિંમતલાલભાઇએ આ સિદ્ધ ચ યત્રે તયા અમદાવાદના વિધિકાર શ્રી ૨જની કાનભાઈ , - રાજસ્થાનના વિધિકા૨ક શ્રી કનકરાજજીએ તથા ખારાવાલા ભદ્રિક વિધિકાર શ્રી ભીખુબાઇએ નાના મોટા યંત્રો અપાવ્યા છે. કાંદિવલી મહાવીરનગરમાં ૭ હજારના, કિંગ્સર્કલ શ્રી વાસુપૂજય સ્વામિ સંઘમાં ૭ હજારના ૨૨ યત્રે લેમિનેશનના કરાવ્યા છે. - ગેરી પાર્શ્વનગરમાં પાંચ હજારના વાંદરા સંઘમાં પાંચ હજારના આ રીતે નાના મોટા દહેરાસરમાં - બીસઘામાં - ઉપાશ્રયમાં એાકિસ્સામાં ઘરોમાં એકાદ બે ય કલ બે હજાર તામ્રય દેવદ્રવ્ય - જ્ઞાનદ્રવ્યથી નહિ, ચાખા પૈસાથી અપાયા છે. કે. પ્રાતે-ત્રુજય મહાતીર્થાધિપતિ શ્રી આદેશ્વર સ્વામિ તથા ઉજજિન તીર્થાધિપતિ શ્રી અવનિ પાશ્વનાથ સ્વામિ પ્રભાવાત્ – સં. ૨૦૪૭ ચત્ર વદ-૮ રવિવાર તા. ૭-૪-૯૧ ના પ્રભાવિત છે. દીકરી ભકિતના જન્મ દિને - આ ગ્રન્થ પૂર્ણ થયે. તેમા જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેના રન-વચન કાયાથી “ મિચ્છામિ દુક્કડ” બજાભાએ આ ગ્રન્થના વાંચનથી તથા બને જનાની આરાધનાથી વહેલામ રહેતા મોક્ષના પાશ્વત સુખને પામે.-એજ અભિલાષા. R. Lt 13

Loading...

Page Navigation
1 ... 319 320 321 322