Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi

View full book text
Previous | Next

Page 322
________________ 来来乘識調帶紫米米浆業 * શ્રી ચતુવિધ શ્રી સંઘોને નમ્ર નિવેદન જ સાત વિધિ વિધાન ગ્રન્થા તથા 72 તામ્રયન્ત્રા માં 11858 મહાપ્રભાવશાળી મન્નાક્ષાનું પ્રકાશન - આપના અદ્વિતીય સાથ સહકારથી થયું છે. - હજી પણ શ્રી ચતુર્વિધ સંઘના પરમ આશિર્વાદથી વિધિ વિધાન ગ્રન્થા છાપવાનું કાર્ય ચાલુ છે. તેમાં 51 હજાર આપનારના કુટુંબીઓના એ ક ફોટા દરેક ગ્રન્થમાં. 25 હજાર, 15 હજાર, 10 હજાર, સુધી એક ગ્રન્થમાં કવર પેજ ઉપર નામ, 5 હજાર એકસેટ યત્રમાં. - 2501, તામ્રય'ત્રામાં - નામ કાતરાગે, તથા એ ક હજા૨ સુધીદરેક ગ્રન્થામાં નામ છપાશે. | ભારતભરનાં નાના મોટા એ કે- એ કે દહેરાસરમાં તીર્થોમાં ઉપાશ્રયમાં, જ્ઞાનલ'ડારામાં - આ ૭ર તાક્રયા માંથી જરૂરીઆત પ્રમાણે વસી જાય તે હજાર વર્ષ સુધી ભવ્યાત્માઓને પૂજને ની આરાધનામાં અતિ ઉપયોગી થશે. - ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ– પાલિતાણા - શખેશ્વર હસ્તગિરિ-જુનાગઢ-પવન-સુરત- જામનગરભાવનગર-રાજસ્થાનમાં આબુજી-રાણકપુરેજી-ઈ-જોર-જેસલમેર - મહારાષ્ટ્રમાં મુંબઈ - ગોડીજી- ચેમ્બુર- ભાય ખલાવાલકેશ્વર-અગાશી - પૂના-નાસિક - સમેતશીખર, પાવાપુરી. દિલહી - કલકત્તા - મદ્રાસ બેંગલોર કાનપુર - નાગપુર આદિમાં ૭ર યત્રાના એક-એક સેટ વસાવવા જેવા છે. - તથા વિધિ વિધાનના સાત ગ્ર• ના બે-સેટ દરેકે દરેક જ્ઞાનલ'હારમાં, દહેરાસરામાં, ઉપાશ્રયમાં, વિષિકારે પાસે વસી જાય તો મત્રશાસ્ત્રના જાણુ કારેને અતિ ઉપયોગી થશે. ' (1) શ્રી ઉવસગહર’ મહામંત્ર પૂજન વિધિ પ્રત-કિં’મત રૂા. 60. (2) શ્રી શાન્તિસ્નાત્રાદિ સામગ્રી સ ગ્રહ 'થમાં અંજનશલાકામાં માતા પિતાદિના બોલવાના પ્રસગે-૧૦૮ પૂજનાની સામગ્રી લીસ્ટો કિંમત રૂા૪૦, (3) મા સિદ્ધયાદિ ૨૩-ચિત્રપટ દશન ગ્રન્થ કિંમત રૂા. 300. (4) 108 મી પાર્શ્વનાથ અભિષેક-પૂજન પ્રત મી પાર્શ્વનાથના 12 પૂજન કિંમત રૂા. 60, (5) શ્રી પુ'નમસ્કારચ-પૂજન પ્રત કિંમત રૂા. 60. (6) શ્રી બકતામ-કહાણુમ 'દિર સાથ પૂજન પ્રત પાના 318 કિમત રૂા. 100, (7) શ્રી સિદ્ધચક્ર મહાપૂજન - સાથ તથા શ્રી નવ૫દ મહાપૂજન સાથ' (ગેસમાં ) કિંમત રૂા. 100, પૂજનના મેટામાં મોટા તામ્રય*- ર૫૦૦, તામ્રય'ત્રમાં મ’ વાંચી શકાય તેવા 950, પારકાર્ડ સાઈઝના 200, રા.માં મલશે -એજ.લી. પંડિત શાહ અમૃતલાલભારમલ, શામળાપાલરવ યાલ, મલાડ, ફ, Co. 6722116, તથા ૫'ડિત શાહ જેઠાલાલ ભારમલ, બી-વેલાણી એસ્ટેટ, કવાડી રોડ, મલાડે પૂવ, મુંબઈ-૯૭. ફે. C/o. 6803842. >> પરિમલ પ્રિન્ટર્સ, મલાડ-૯૭. માલિક- શ્રી મુકુંદભાઈ જે. શાહ, કઝીટર-યદુવીર શે. મિશ્રા, પ્રિટર-માધવ કેટીયન, RE

Loading...

Page Navigation
1 ... 320 321 322