Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
નદીઓ વહે અને લોહીની નદીમાને ગણકાર્યા વિના શનિ કે તેષાં ઝાપટ પ્રવેશ કરી તેને તરી જાતને એકબાજુથી
બીજી બાજુ પહોંચી જવા બહાવરા બન્યા હેય... અહો ! આવું ભયંકર યુદ્ધ કેમ ન હોય? પણ..પેલે તમારે એકતા બામર
તમારે પરણરૂપ કમ વનમાં આવીને બેઠો છે. એ તે છતવાને અને છતવાને જ છેપ્રભુ ! મારે કેકને ય પૂજન
જગતમાં છતવાની વાત આવે ત્યારે વાત..પણ.... અત્યારે તે આ કારખા અને કાતિલ કર્મોએ મારી જોડે યુદ્ધ છેડી દીધું છે. એ યુદ્ધ બંધ કરે તેમ નથી. પણ મને ખાત્રી છે કે વિજય તે તમે અપાવશેજ, વિજય તમારે અપાવો જ પડશે. કારણ, હું તમારા શરણાશ્રિત છું. માયા - વત્તા ઘટ ઘ5 હરિ :- માણે છે કમાન છે મિકે हुए हाथियों के रुधिररूपी जल प्रवाह में वेग से प्रवेश कर उसे पार करने के लिये व्याकुल बने हुए वीरों के द्वारा भयंकर दिखाई देते हुए युद्ध में आपके चरण कमलरूपी बन का माश्रय करने वाले मनुष्य दुर्जय शत्रुओं को पराजित कर विजयी होते हैं ॥३९॥ કથા-૨૫. ગુણવર્મા કુમાર :- ...પ્રાચીન કાલથી શાસ્ત્રોમાં પ્રસિહ મથુરા નગરીમાં રણકેતુ રાજા હતા. તેમના લઘુબંધુ ધર્મમૂર્તિ ગુણકુમાર ઉપર મહારાણીને ઇર્ષા થવાથી રાજાને કહાવી. તેને દેશનિકાહ કરાવે. ગુણવર્મા પર્વતની ગુફામાં રહી જિનભકિત શાસ્ત્રાવ્ય નમસ્કાર મહામત્ર અને ભકતામર સ્તોત્રના ૩૮-૩૯ માં
શ્લોકના ધ્યાનમાં તત્પર છે. ત્યાં અપ્રતિચક્ર પ્રગટ, યા ત્યારે ગુણવર્માએ જય માગ્યું. આ બાજુ રઘુકેતુ અન્ય
દેશ સાધવા નીકળતાં ગુફામાં ગુણવર્માને જોતાં લડીભર યુદ્ધ જામી ગયું- મોટાભાઈ રણુકેતુને છતી હ. નમ્રતાથી છે એમના પગે પડે ત્યારે રેણુકેતુ વિલખા થઈ ગયા પાણીના વચનથી ભાઇને દેશનિકાહ કર્યો માટે મારી આ હાલત ?
થઇ રણકેતુ-ગુણવને રાજ્યાભિષેક કરી તે સંન્યાસી થયા - $ મદ્ પિશુળ ને ઘટ્ટી નો સમરે ઉઠ્ઠી તારે ગરિ પર ઉંધાવઠ્ઠી છે ક ક ા ૩૯ અક્ષરી પ્રારાભાઈ નખરણ છે
TAT STATE