Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi

View full book text
Previous | Next

Page 290
________________ ગ્રી કાણુ ન્દિર મહામન્ત્ર પુજન વિધ E ....પરમ....અવન્તિ.... પાના ૨૨૩ ના બન્ને મત્રો બેલી (આખી થાળી) અષ્ટપ્રકારી પૂજા જાપ, (૩ર) પ્રશ્નલ પુણ્યે પાસ જિનવર, પામિએ દીદાર રે; માનું અમૃતપૂર્ણ લેચન, શાંતરસ ભૃંગાર છે. પ્ર૦ ૧ આજ પહેલાં ઘૃણી સ’સારે, સુછ્યા મે નલિકાને રે; ભુવનનાયક સુખદાયક, તે લક્યું અનુમાને રે. ૫૦ ૨ જે ભણી ભવદુઃખ દુષ્ટ વિષધર, રહે છે ફિલ્મ પાસ રે; નવિ સુછ્યુ તુજ નામ ગારુડ, મ`ત્ર મહિમા ખાસ રે. ૫૦ ૩ સ` દુશ્મન દ્દરે નાસે, ટલે દાગ દૂર રે; નયવિમલ પ્રભુ નામ સમરણુ, હાયે સુખ ભરપૂર રે. ૫૦ ૪ જેનુ' ના માપ એવા ભવજલનિધિમાં, આપ હે નાથ ! મારા, મારી શ્રોતે'ડ્ડિયાના, શ્રવણ વિષયને, પ્રાપ્ત ના છે! થયેલા; માનું છું હું નહીં તેા તલ પુનિત વિશેા! નામ મા હમારા, કાને મુલ્યે તેચે, વિષદ ફણુ રી‚ પાસ આવી શકે શું ?॥૩૫॥ બ્લેક-૩૬. (નમોહઁ...) ૐ નન્માન્તરપિ તવ વાયુળ ન લેવ ! મન્યે મા મહિતમીહિતવાનનક્ષમ્ । तेनेह जन्मनि मुनीश ! पराभवानां, जातो निकेतनमहं मथिताशयानाम् ॥ ३६ ॥ स्वाहा ભાષા' – હે દેવ ! હું' માનું છું કે – જન્માંતરને વિષે ક્તજનાને વાંછિત ફળ આપનારા તમારા ચરણાને મે પૂજ્યા નથી તેથી જ હું સુનીશ્વર ! આ જન્મમાં હું ચિત્તને પીડા કરનાર પરાભવાનું સ્થાન થયા છું. શ્રી કનકકુરાલ ગણિ વૃત્તિમાં લખે છે કે – ઢે તેવ ! સ્વતઃ વાચ્છિત – વિતરળ – પ્રવીળમ્પાત્યુનું મયા. મવાન્તરેવિ न पूजितम् तेन उपद्रवाणां निकेतनमिहजन्मनि अहं जातः ॥ भावार्थ हे देव ! मैं मानता हूँ कि - 1 भक्त जनों को बांछित फल देने में निपुण आपके चरणकमल का पूजन मैंने किसी भी जन्मातर में नहीं किया । इसलिये हे मुनीश्वर ! इस जन्म में मैं चित्त को पीडा पहुंचाने वाले पराभवों का स्थान बना हूं। यदि आपके चरणकमल की सेवा की होती तो मैं पराभव का पात्र नहीं बनता अर्थात् आपके चरण की पूजा करने वाला प्राणी कदापि पराभव का शिकार नहीं बनता है | (१६) ********* ||૨૮૭||

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322