Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
TTTTTT
અને મગનુNT: મારિયા ગાથા:- રાગના ભયને હરનાર:- હે નાથ ! ઉત્પન્ન થયેલા લયમ જાદર નામના ન
* ૧૦૦% લકતામર
રોગના ભારથી વાંકા વળી ગયેલા, અતિ શામજનક કરૂણ દશાને પામેલા અને જીવનની આરાને છોડી દીધેલા મહાન
અનુરો તમારા ચરકમળની જરૂ૫ અમૃતથી લેપાયેલ શરીરવાળા-પ્રભુની ચરસુરજ-૫ક્ષાનું જલ આદિ દેહ ૫૨ જન
લગાડવાથી કામદેવ જેવા રૂપને ધારણુ કરે છે. વિશેષા:- એ મારા પ્રભુ! આ શું? પેલે દર્દી આવ્યો ! ht
ભય! ઘોએ કહ્યું આ તે લેર છે... ભયંકર જાદર અને દહીં નાંધારે જાહેર કરાયે. દર્દી ને પણ થયું કે હવે ઇવન બચવાની પણ કઈ આશા નથી. અને..... છતાં ય તેને યાદ આવ્યું; વાવને, દુનિયાએ જાકારો આપે છે તે મારા પ્રભુ પાસે પહોંચું અને પ્રભુ ! તમારા ભકતે તમારા ચરણકમળને પખાળ્યા, તમારા ચરણકમલની રજથી પવિત્ર થયેલ પખાલ એ જ એનું અમૃત હતું. એ અમૃતથી દેહને લીપી નાંખ્યું. અને આહા ! તમારે ભકતના શ્રદ્ધાભાવે ચમત્કાર સર્યો. રોગ તે માટે પણ કામદેવ જેવી કમનીય કાયાને માલિક બની ગયે તમારે થાળ ભકત. મારા પ્રભુ! દેહ તે રોગનું ઘર છે જ, એટલે રોગો તે આવશે અને જશે. પણ..મારે આ લાભ રોગનું ઓષધ તું કરજે. “આ મારું આ મારૂં” આહવારો આ લેભ કરાવે છે. પ્રભુ ! એ હવારે બંધ થાય ને મારો આત્મા જ નિર્મળ બને તે જ મારી અભિલાષા છે. માર્ચ :- રોજમરર ગ્રામ જપુ રાશિ :- વન ટુ મયંકર રરો के बोझ से झुके हुए, शोक करने योग्य अवस्था को प्राप्त किये हुए और जीने की बाचा नष्ट हो चुकी हैं जिनकी ऐसे लोग मी आपके चरण कमल की रज रूपी अमृत को अपने शरीर पर लगाने मे कामदेव जैसे रूपवान् बनते हैं अर्थात् ब्याविरहित होकर मनोहर सपाले बनते हैं ॥४१॥ * जिस रोग से पेट में पानी भरता बासा है और जिसके कारण पेट बढता जाता है तथा अन्य अवयव गरते नाते हैं उसे जलोदर रोग कहते हैं। यह बरा ही कष्टसाध्य महारोग है।