Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
શ્રી
મહાયત્ર પુજનનિષ
ચાલ્યા ગયા છે. નામ કેાઈએ પાડયું નથી એટલે નિર્દેખિકા પડી, આજ શ્રેયાંસકુમારને જવ છે. જેમના નભવ ભકતામર સુધી સમ્બન્ધ ચાઢ્યો. તે એક વખત ગામમાં મેઢા દિવસે ધનાઢય બાળકના મેાદકને જોઈને પોતાની માને કહે છે કેમને પણ માદક બનાવી આપ. માએ આક્રોશ પૂર્વક કહ્યું કે – એક તા – નું જન્મી ત્યારથી તારા બાપ ઘર છોડી ચાલ્યા ગયા છે – તમારા સાતનું હુ' મજુરી કરી, માંડ માંડ ભરણ પોષણ કરું છું. તું જ...ગલમાં જઈ લાકઢા લાગી વેચીને પૈસા લાવ તે તને મેાદક બનાવી આપુ . અબતિલક પેવ ત ઉપર લાકડા લેવા જતાં તેને ત્યાં યુગ ધર કેવલી ભગવતના દન થયા. તેમની દેશના સાંભળી શ્રાવિકા બની એ નિર્નામિકાએ અનશન કર્યુ છે. મિત્ર દેવના કહેવાથી લલિતાંગદેવે પેાતાનુ રૂપ તેણીને બતાવ્યું, એટલે તે નિયાણુ કરી સ્વય‘પ્રભાદેવી બની છઠ્ઠા-ભવમાં જ‘:દ્વીપ પૂČવિદેહ પુષ્કલાવતી વિજય લાહા લ નગરમાં સુવર્ણ જઘ રાજાની લક્ષ્મી રાણીથી વજ્રજઘ પુત્ર થયા અને સ્વય‘પ્રભાદેવી પુડેરી કણી નગરીમાં વજ્રસેન ચઢનર્તીના ગુણવતી રાણીથી જન્મેલી મામતી પુત્રીના પૂર્વભવના જાતિસ્મરણુજ્ઞાનથી બન્નેના લગ્ન થાય છે. સાતમાં-ભવમાં ઉત્તર પુરું ક્ષેત્રમાં બન્ને યુવક થાય છે. આઠમા-ભવમાં સૌધમ દેવલાકમાં બન્ને દેવ થયા. નવમા ભવમાં – જ ખૂઢી વિદેહમાં ક્ષતિપ્રતિષ્ઠિત નગરમાં જીવાનદ વૈધ અન્યા તેમને બીજા પાંચ મિત્રો તે ભરત-બાહુબલિ બ્રાહ્મી-સુ દરી શ્રેયાંસ કુમારના આત્માઓ છે. તેમણે ગુણાકર નામના ઉગ્ર મહાતપસ્થી સાધુ ભગવંતના શરીરમાં ભયંકર કૃમિ થઈ ગઈ હતી. તેને લક્ષપાક તેના મનથી બહાર કાઢી. શ્રમયોગ્ય ચઢીયન્ત, શીતવાદ્ રત્નમ્નઙે । સ-૧ શ્ર્લે-૭૬૫. તરત જ શીતલ રત્ન કેબલમાં જીવદયા પૂર્ણાંક લઇ મૃત ગાયના શરીરમાં બધી કૃમિઓ મૂકી દીધી. કરી ઢાષાક તેલના મદનથી માંગની કૃષિઓને ત્રીજી વારના મનથી હાડકાની કૃમિઓને પણ મૃત ગાયમાં જયાપૂર્વક મૂકી અને ગોશીષ ચંદનના લેપથી મુનિ ભગવ‘તની
******
||૧૦૬|!