Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
૧૨૬ :
લકતામર પહાયન્સ
R
અમાદરા સગ-૫ હેક-૭૫૫. ત્યારથી જગતમાં સેંકડો શાખાવાળા ચંદ્રવંશ પ્રવર્તે - બાહુબલિ મુનિને એક જ સ્થળે ધ્યાનમાં ઊભા રહેતાં વિહાર કરતાં ઋષભદેવની જેમ આહાર વિના એક વર્ષ પૂર્ણ થતાં બાહુબલિ મુનિના ખાનને દૂર કરવા માટે પ્રભુ બ્રાહ્મી- સુંદરીને ત્યાં મોકલે છે. અપૂઢ રુક્યા ગન્તઃ, સમયે સુપાદા: સર્ગ-૫ શ્લોક-૭૮૪. તીર્થ કરે અગૂઢ વાળા હોય છે. તેથી અવસરે જ ઉપદેશ આપે છે.-મહામુનિ બાહુબહિને વિધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરી બ્રાહ્મી સુંદરી આ પ્રમાણે કહે છે કે – આજ્ઞાપતિ તાતરવાં કચેહર્ષમાનિ ! તન્યાધિદ્ધ - નામુuત ન મ | સર્ગ-૫ શ્લેક-૭૮૮. વીરા મોરા ગજ થકી હેઠા ઊતરે ગજ બેઠે કેવા ન હેય રે. હે જણાય! ભગવાન એવા આપણા પિતાજી અમારા મુખે તમને કહેવરાવે છે કે - હસ્તીના કંધ ઉપર આરૂઢ થયેલા પુરૂષોને કેવલજ્ઞાન થતું નથી ! એમ કહી તેઓ બને ગયા. મહામુનિ બાહુબલિ તે વચનથી વિચારવા લાગ્યા. - સાવઘગનો ત્યાગ કરી વૃક્ષની જેમ કાઉસગ્નમાં રહેનારા મારે અરણ્યમાં હસ્તી ઉપર આરોહણ કયાં છે? આ બન્ને આર્મા ભગવાનની શિષ્યા છે અને મારી બહેને છે. તેઓ કયારે પણ અસત્ય ભાષણ કરે નહિ તે આમાં સત્ય શું સમજવું? અરે હા ! બહુ કાળ ખાશે જાણવામાં આવ્યું કે- ત્રતથી મોટા વયથી નાના એવા મારા ૯૮ ભાઇઓને હું કેમ નમસ્કાર કર ! તેવા માન રૂપી હાથી ઉપર હું બેઠેલો છું હવે હમણાંજ ત્યાં જઈને એ મહામુનિઓને વંદના કરું એમ વિચારી મહામુનિ બાહુબલિએ પગ ઉપાયે ત્યાં ચારે બાજુથી વીંટાયેલી હતા વેલડીઓ તુટી-તેમ ચારે ઘાતિકર્મ પણ તુટયા અને તેજ પગલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તરતજ સમવસરણમાં પ્રભુ પાસે જઈ તીર્થકરને પ્રદક્ષિણા આપી “તીર્થાય નમ:' કહી બાહુબલિ મનીયર કેવલી પર્ષદામાં બેઠા.- તથ્ય વામનઃ શિળ્યો,. મોનિમરતાત્મજ્ઞ: ઢિશાનામાના
T