Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
શ્રી.
બકતાર
મહામન્ય
૫
નિષિ
****
*****
શ્લોક-૩૭. (નમોહઁસ્....) રહે-ક્ષળ સમત-હોવિત્ઝ-ટ-નીરું,ોધો-ટૂરું શણન-મુળ-માવતસમ્। ૧૬૦ ઞામતિ કમ-યુમેન નિરત-રાષ્ટ્ર-વન્નામ-ના-મની વિ. યસ્ય પુંતઃ સ્વાહા રૂથી
*
:
अन्वय :- यस्य पुंसः हृदि त्वन्नामनागदमनी (स) निम्तशङ्कः स्वतेक्षणम् समय कोकिलकण्टेन न्म कोषोद्धतम् आपतः तम् उत्फणम् ળિનમ્ મયુરોન શામત્તિ ! ગાથાથ સ-ભયહર :પ્રભુ ! જે પુરુષના હૃદયમાં તમારી નામ રૂપી નાગદમની છે તે પુરુષ લાલઘૂમ આંખવાળા, કાયલના કઠ જેવા - વિષ વડે કાળા, ક્રોધથી ધધધમતા ફૂંફાડા મારતા, ચી ફણાવાળા સાપને સામે આવતા જોઈને પણ નિઃશંકપણે પાતાના બે પગ વડે ઓળ‘ગી જાય છે.
વિશેષાથ – એ મારા પ્રભુ ! પેલા સાપ તા ફૂંફાડા લગાવી રહ્યો છે. ધસમસતા સામે આવી રહ્યો છે. ક્રોધથી વા–કુવા થઇ ગયે છે. અને ઝેર તે એના કંઠમાં એવુ ઉભરાઈ ગયું છે કે પેલી મદથી ભરેલી કોયલ જેવા કાળા બ તે એના કઢ થઇ ગયા છે. અને આંખા તે જાણે લાલચાળ બની ગયેલ છે. ભલે ને આ સ પેાતાની જાતને ઘણા મહાન નાગરાજા માને, પણ પ્રભુ ! જો તમારા ભકતના હૃદયમાં નાગદમની નોંગના મન્ત્ર જેવું તમારૂં નામ રટાઈ રહ્યું છે. તે પછી તમારા ભકતને શેની ભીતિ ? એ તા બન્નેય પગથી તે નાગને જરાય ખચકાયા વગર નિ:રા કપણે આળ'ગી જાય છે. પ્રભુ ! આ સ` નાગરાજ તમારા ભકત પાસે સાપેાલિયું બની ગયે છે. એ મારા પ્રભુ ! આવા સર્પના તા મને શા વધુ ડર લાગે ? ... પણ મારા દેવ ! ક્રોધ રૂપ સર્પ ભયકર છે, સદાય ઋષીપાટ કરીને કલહ કરનારી તેની જીભને વશમાં રાખજે; ક્ષણવારમાં તપ-જ્ઞાન અને સયમને ડંખ દઈને જડ બનાવી નાંખનાર આ ક્રોધ પર મારા પ્રભુ! કાબુ રખાવજે તમારા નામની નાગદમની નાગનું ઝેર ઉતરવાના મંત્ર હુ' સદાય રટતા જ રહેવાના છું. માયાર્થ :- સર્વમય દ્વારા તીર્થકર ની સુસિ :- जिस पुरुष - व्यक्ति के हृदय में आपकी
************