Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
- T
his
વેતા કે મલિન સંચળ શિર તે, ગુંજારવ ભ્રમરના બહુ ક્રોધી એ,
એ રાવતે તલિત ઉદ્ધત હાથી સામે, આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે! ૩૪
ભીનું થયું શિર જેહનું મદ સ્નિગ્ધના ઝરવા થકી, કેપિત છે ભ્રમરે તણું ફરતા બહુ ગુંજારથી; પહાય
એવો રાવત હસ્તી જે શિર ધૂણતા કદી આવતે, તુજ આશિતેને દેખીને પલવારમાં આઘે જ. ૪ વિલિ
જે કેપ્યું છે ભ્રમર ગણુના ગુંજારવથી અતિશે, જેનું માથું મદ ઝરણથી છેક ભીનું જ દીસે;
એ ગાંડોતુર કરિ કદિ આવતું હોય સામે, તે જે કાંઈ ભય ન રહે હે પ્રભુ આપ નામે ૩૪. છે. શ્લોક-૩૫. (નમોડર્ણત....)મિનેમ કુમ ટુwવરોબિતાજ-મુI #પ્રવિર મૂષિત માન: આ
बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाकामति क्रम-युगा-चल-संश्रितं ते स्वाहा ॥३५॥ अन्वय :- भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषित भूमिभागः बद्धक्रमः हरिणाधिपः अपि क्रमागतम् ते क्रमयुगाचलसंश्रितम् ન ગાામજિગાથાર્થ :- સિહ-ભય નિવારણ - પ્રભુ! વિદારેલા હાથીના કુશસ્થળમાંથી પડતાં ઉજજવલ અને રૂધિરથી ખરડાયેલા મોતીના સમૂહ વડે પૃથ્વીને શોભાવનાર ફાળ ભરેલે સિંહ પણ પિતાની ફાળમાં આવેલા તમારે ચરણયુગલ રૂપ પર્વતને આશ્રય કરનારા તમારા સેવકના પર આક્રમણ કરી શકતો નથી.
વિશેષાર્થ :- આ મારા પ્રભુ ! જયાં મેં હાથી કરતાં ય ભયાનક સિંહ. બધા પ્રાણીઓને રાજા સિંહ. છે એ સિંહ હમણાં જ હાથીના ગંડસ્થળને ભેદીને આવ્યો છે. તેના ગંડસ્થળમાંથી પાર વિનાનું લોહી તે સિંહે કાઢયું જ છે. કે તે લોહીથી ખરડાયેલા મોતીઓ પણ જમીન પર અહીં તહીં પથરાઇ ગયા છે. અને ભૂમિ શોભી ઉઠી છે. જો
થોકબંધ વેરાયેલા મોતીઓથી. - ભદ્ર જાતિના હાથીઓના ગંઠસ્થળમાં જ મતીઓ પાકે છે. આ સિંહ કેઈ સામે