Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
કુતુપ નીચે મૂકી દે, જિસુહાને તીરકામઠું તૈયાર કર્યું ઝપાઝપીમાં ત્રણે સમર્થ ચેર યમધામ પહોંચ્યા. ત્યારે જ
જ એ પ્રદેશમાં જિણહાકને જય જયકાર થઈ ગયે આવાત પાટણના ચૌલુકયવંશના મહારાજા ભીમદેવ પાસે પહોંચી છે લકતામર
રાજાએ જિણહાકને પાટણ બેલાવી ત્રણ પટ્ટાવાળા વેષ, મૃદિક રન, ખર્શ રત્ન અને સેના સાથે ધોળકાનું આધિપત્ય આપ્યું. “તનામ રા થત” વાણિયા થઇને સમગ્ર ગુજરાતમાંથી લુંટારાનું નામનિશાન કાઢનારની પરીક્ષા કરવા એક ચારણે ઊંટ ચેર્યો. રક્ષકે તેને ઊંટ સાથે પકડી જિણહાક પૂજા કરતા હતાં ત્યાં લાવ્યા જિહાકે- જ અજિસંજ્ઞયા વધમાદ્રિારા ત્યારે પારણુ આ પ્રમાણે - રૂ નિજહાં અનાવર, ન મિસ્ત્ર તારતાર વેર્દિ સમારપૂનારૂ તે પિં મારણહાર? એક તે તમારું નામ જિગુહા ક છે. અને તમે જ જિનવરની પૂજા કરી રહ્યા છે. પણ તેની સાથે તારે તાર મલતે નથી જે અમારીને ઉપદેશ આપનારની પૂજા કરે છે ? બીજાને મારવાની આજ્ઞા કેબ આપી શકે? એ સાંભળી જિગુહા કે તેને છોડી દીધે જિણહાકે છેલકામાં પાર્થ પ્રભુન ભવ્ય મંદિર બનાવ્યું. કસોટી રત્નમયમૂર્તિ ભરાવી ચકચહિત આદિ જિનમંદિર કરાયું નવાંગી ટીકાના ગ્રન્થો
લખાવ્યા અને સંઘપતિ થયા. જિગુહાકની આજ્ઞાથી કોઈ અધિકારી ધોલકામાં પિટલા લઇ ફરનારને કર લેતા નહિ. આ ગુ... સૂ.... કૃત મળ્યાસ્નાય - ૧૦. છે * શ્રી ત્રિશુષ્ક ૦૭ વામન ! સાગર ગાગછે . *आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा ४ मश* * एतजापात् सकलसम्पदो भवन्ति । जापः सहस्त्र १२ रक्तश्वेत पुष्पैः कार्यः । गुरुपदेशाद् विधिज्ञेयः ॥ આ ઋદ્ધિ - $ * નમો નોટિ પત્તા 1 અક્ષરી છે અa:- નમો ભગવતે ગતિ છે* .