Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
'
'
14
૨ ફુવમત્રાનાં, કૃપાનાં પ્રથમ કૃપા માનનિનાના પાયાના સ ના સર્ગ-૨ શ્લોક-૬૨૫. અi૧૧૪ા લકતામર છે હવે આ અવસર્પિણીના પ્રથમ રાજા ગષભ પિતાના પુત્રની જેમ પ્રજાનું પાલન કરતાં હતાં - કપક્ષે વિચ્છેદ પામતાં – મહાયન્ચ ફળ અને ઘઊં વિગેરે અનાજ સ્વયં ઉગવા લાગ્યા. તેને લેકે કાચા ખાવા લાગ્યા. તત્રાણ નીહાણ, વિપુ
જેવુ ને વળા તવા મિથઃ શાલાઘર્ષણાનિસ્થિતઃ | સર્ગ-૨ શ્લેક-૯૪૧ કાચા અનાજ વિગેરે વિધિ
પયા નહિ. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી સૌ પ્રથમ ભરત ક્ષેત્રમાં અગ્નિ ઉત્પન્ન થયે. અને સૌને બાળવા લાગે એટલે કે પ્રભુ પાસે આવી કહેવા લાગ્યા કે – વનમાં કઈ નવિન અદૂભૂત ભૂત (વ્યન્તર) ઉત્પન્ન થયેલ છે. ત્યારે પ્રભુએ કહ્યું કે – એમાં કાચા ધાન્ય પકાવીને પછી ખાઓ તે અકણું થશે નહિ તેમણે અગ્નિમાં કાચા ધાન્ય પકાવવા નાંખ્યા પણ પાછા ન મળતાં પ્રભુને આવીને કહ્યું કે તે તે એ કલેજ બધું ખાઈ જાય છે અને પાછા ધાન્ય આપતું નથી. તે સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા ત્યારે ભીની માટીને પાંડ મગાવી હાથીના કુંભસ્થળ ઉપર હ થથી પ્રભુએ માટીનું પાત્ર બનાવી શીપમાં સૌ પ્રથમ કુંભકારનું શિપ બનાવ્યું. ભમે મૃઢ વણ, કવિત ૪ grળના ા પટાં તતાકાર, શિલ્પાનાં પ્રથમં પ્રમ:. સગ-૨ શ્લોક-૯૫૦ આ રીતે બીજા પાત્ર બનાવી. તેમાં ધાન્યને પકાવવાનું કહ્યું. વિશ્વય સુવઇ હિ, મહાપુરુષ છુટયઃ II સગ-૨ શ્લોક-૯૫૩. મહાપુરૂષની પ્રવૃત્તિ વિશ્વના સુખ માટે જ હોય છે. સર્વપટ્ટમસ્થાને, ઘેર પુકુમ: પ્રમુ: સર્ગ-૨ –૯૫૫. જ સર્વ કલ્પવૃક્ષને સ્થાને એક જ કલ્પવૃક્ષ સમાન પ્રભુએ લેકમાં કુભકાર, ચિત્રકાર, વાર્ધકી. વણકર, નાપિત. એ પાંચ શિપના વીસ – વીસ ભેદે સે શિપ પ્રવર્તાવ્યા - કૃષિ - અને વ્યાપાર શરૂ કર્યા સામ - દામ હોદ અને દંડ એ
***