Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
ST
પર સવારે નવ વાગે ચાલુ કરેલી પૂજા સાંજે પાંચ વાગે માંડ માંડ પૂરી થાય – અહીં કવિએ કહપના કરે છે કે –'ઋષભ છે
a |૧૨૨ ભક્તામર જેવા પુત્ર હોજો કે જેણે એક હજાર વર્ષ ઘર ઉગ્ર તપશ્ચર્યા કરી જે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તેની પહેલી ભેટ પિતાની છે
માતાને હાથીની અંબાડી ઉપર આપી. અને મરવા જેવા માતા હેજે કે- જેઓ પહેલા મોક્ષમાં ગયા એટલા માટે - કે–વિદ્વાને સિદ્ધિને વધુ કહે છે જે ઋષભની છેલ્લી પતની સાદિ અનંતકાળ માટે કેવી થવાની છે તેને જોવા માટે. વિધિ
આ ભરત ક્ષેત્રમાંથી છેલ્લા મોક્ષે જંબુસ્વામિ મહારાજા ગયા છે. કવિઓ કહે છે કે- જબૂદે ગયા તાલા રે. આ આ ભરતક્ષેત્રના મોક્ષના દ્વાર આવતી ઉત્સર્પિણી કાલમાં શ્રેણિક મહારાજાના જીવ...પ્રથમ પદ્મનાભ સ્વામિ ખેલશે. જ'બૂ સ્વામી મેલે જતાં બીજી દશ વરતુઓને વિછેર થયો છે. પરિશિષ્ટ પર્વ-સર્ગ-૪. સ્વામિના માતે નવૃનાન શિવે સત્તા ન મના માવા ન વારિ પરમાવધિઃ આ લેક-૫૧. નાદાવપુ- लब्धिर्जिनकल्पस्तथानहि । पुलाकलब्धिों नो वा क्षपकश्रेणिरोहणम् ॥ ४-५२. न स्यादुपरितनं રાંત્રિતર્થ વિના પૂર્વ વિધ્યયડપ હીન હીન તદ્ધિતા છે ક-૫૩. શ્રી વીમોક્ષત્રિसादपि हायनानि, चत्वारि षष्ठिमपि च व्यतिगम्य जम्बूः। कात्यायनं प्रभवमात्मपदे निवेश्य,*
ક્ષા પુરમથનામના ક-૧ સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી ભરત મહારાજાના પુત્ર ત્રષભસેન આદિ પાંચસે અને સાત પૌત્રેએ તથા ચરમતીર્થપતિ મહાવીર પરમાત્માના આત્મા મરીચિએ તથા બ્રાહ્મી આદિએ દીક્ષા લીધી તથા રાજ તાપસમાંથી કચછે – મહાકછે સિવાય ના બધાએ પુનઃ દીક્ષા લે ધી.
સ :