Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
*
થી
j૯ના
મહાય
****
भावार्थ :- युक्तिपूर्वक पुनः प्रभु के गुणों की स्तुति करते हैं :- हे मुनीन्द्र । यदि कदाचित् समग्र गुणों ने निरन्तर रूपसे ભકતામર आपका ही नाश्रय किया है तो उसमें कोई आर्य नहीं, क्योंकि अन्य देवादिरूप विविध प्रकार का आश्रय प्राप्त होने गर्विष्ठ
શાળાદિ મમ રો ને જણા િશત્ર છે મા સાજો રેણા નટ્ટો રગ કથા-૧૮. શ્રી હાલ - ભૂપાલ :- ગરવી ગુજરાતમાં પૂજન
ગોદાવરીના હરિયાળા દક્ષિણ કિનારે પ્રતિષ્ઠાનપુરનગરના રાજવી શ્રા હાલને વિશાળ અંતર હતું. રાજાએ અનેક વિધિ
મણિમત્રો આદિ ઉપાયે આચર્યા ઘણી ઘણી દેવ-દેવીની માન્યતાઓ કરી. પરંતુ એકે રાણીને પુત્ર ન થયા પુત્ર વિના અત્યંત નિરાશા પામેલા પટ્ટરાણીને મહારાજા આશ્વાસન આપતાં કહે છે કે- ટે!િ મિત્ર થતાં માથા
ને વસ્ત્રન! તેના ત્યાં શ્રી ભક્તામર સ્તોત્રના જપથી પૂનિત બનેલા જેન - મહામુનીશ્વર વિહાર કરતાં પધાર્યા. રાજાને સામાચાર મલતાં બહુમાનપૂર્વક વંદન કરી પૂછયું કે – હે કૃપાળુ ! મને પુત્ર થશે કે નહિ ! જ્ઞાનબળથી મુનીશ્વરે કહ્યું કે હે રાજન! ભકતામર સ્તોત્રના જાપથી કી ચકેશ્વરી દેવી તમારી ઇચ્છા પૂર્ણ કરશે. રાજા થી આદેશ્વર ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી. રાત-દિવસ બી લકતામરના ધ્યાનમાં એકાગ્ર થતાં ત્રીજા દિવસની સંધ્યાએ ૨૭મી ગાથાના સ્મરણ વખતે મી ચકેશ્વરીદવી પ્રગટ થયા અને રાજાને પુષ્પમાલા આપી રાણીના કંઠમાં પહેરાવવાનું કહ્યું-યથાસમયે રાણીએ પુત્રને જન્મ આપ્યું રાજાએ મહત્સવ પૂર્વક પુત્રનું ચક્રાદાસ નામ પાડયું –
ગુસ્કૃ ત મખ્વાસ્નાય:- (૧૭) ૐ નમો ગ્રુપમાય મૃત્યુયાય, સર્વ શરાય પરમ બ્રહ્મળsg * महा प्रातिहार्य सहिताय, नाग भूत यक्ष वशङ्कराय, सर्व शान्तिकराय, मम शिवं कुरु कुरु - વાહ ૫ અક્ષરી II વાર ૨૨ મરાત સુરોપદ્રવનારો-વાષ્ઠિત રામશ્ર .