Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
भावार्थ:-जान द्वारा अन्य देवों की अपेक्षा प्रभु की उत्कृष्टता बताते हैं :- हे प्रभु! अनंत पर्याय वाली वस्तुओं में
દ: હા भतार प्रकाश करने वाग ज्ञान केवलज्ञान जैसा आपके पास शोभित होता है वैसा हरि विष्णु हर महादेव तथा ब्रह्मा-बुद्ध मादि देवों પહાય शोभित नहीं होता । वे कदाचित् भयादि दिखाकर अपना नायकत्व बताते हैं तब भी वे विभंगज्ञानी ही है इसलिये उनके शास्त्रों
में पूर्वापर का विशेष स्पष्ट रूपसे देखने को मिलता हैं जैसे-चाहे जैसा तेजस्वी कांच का टुकड़ा हो परन्तु देदीप्यमान बज्र, बैडूर्य, વિધિ
पद्मराग और इन्द्रनील मादि मणियों के प्रकाश की तुम्ना में उसका कुछ भी गौरव नहीं होता ॥२०॥
કથા-૧૨. પ્રશ્નજ્ઞાતા વિજય સેનસૂરીશ્વરજી મ. - નાગપુરનગરમાં મહીપતિ રાજા અને સોમદેવ રાજપુરોહિત હતા. ત્યાં આચાર્યદેવ વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પધાર્યા રાત્રે થી ભકતામર સ્તોત્રના ધ્યાનમાં વીસમા શ્લોક પૂર્ણ થતાં શ્રી રાજેશ્વરીદેવી પ્રગટ થયા અને આચાર્યદેવશ્રીને સર્વ પ્રશ્નના જ્ઞાતા બનાવ્યા.-એક્વાર મહાદેવી આનપ્રસવા થયા મહીપતિ રાજાએ રાજપુરોહિત પંડિત જોશી વિગેરેને પૂછયું કે - “ કાલ-કે પરમદિવસે મારે ઘરે શું આવશે” તે બધા મૌન રહ્યા. રાજાએ આચાર્યદેવશ્રીને વિનતિપૂર્વક રાજ-સભામાં બોલાવી આ પ્રશ્ન કર્યો. ત્યારે આયાર્યશ્રી બોલ્યા કે- હે રાજન આવતીકાલે તમારા મહાદેવી ત્રણ આંખવાળા પુત્રને જન્મ આપશે. - બારમે દિવસે પદ હસ્તી! મરી જશે – પુત્રની વિકૃત આંખ નાશ પામશે – બાદ ત્રીજી વિકૃત આંખને ઉત્પાત બંધ થતાં સારું થશે.
બધું આ પ્રમાણે બન્યું - આથી રાજા આદિ બધાએ જૈન ધર્મને સ્વીકાર કર્યો. – ગુસૂ...કૃત મત્રાસ્નાય – આ રથ મન્નઃ “મિત્ર જીવ પ વૃત્તપુ વહ્માવિત્તિ” ૧૫ - ભૂમિન્વથી ૨૦ થી ૨૫ મા પા ની પૂર્તિ
થાય છે – કેટલાકના અભિપ્રાયથી. આચાર્ય પદવીધર વિનાના શ્રી ચતુર્વિધ સંઘ માટે આ છ શ્લોકની પૂર્તિ છે * ૫ અહારી તિામણિ મ–” “નમિઉણુ મંત્ર” અને ત્રીજું નામ “ભયહર વિધા” થી થાય છે –
RE: